________________
કિનને જાણે દિવ્ય દષ્ટિ જ પ્રાપ્ત થઈ હતી. તે બેલ્યો, “મારે દીકરો ચાપડીઓ ઉઘાડશે અને વાંચશે, તથા મારે દીકરે લખતાં શીખશે અને લખશે. મારો દીકરે લેખાં ગણશે, અને એની આવડતથી આપણે બધા પાવરધા થઈશું; કારણ કે તે ભણશે અને તેની મારફતે આપણે પણ બધું જાણીશું.”
કિનો આટલું બધું એકીસાથે કઈ દિવસ બે ન હતું, અને હવે તેને વધુ બેલતાં ડર લાગવા માંડવ્યો. તેણે મોતી પાછું મૂઠીમાં વાળી દીધું. જાતભાઈઓમાં પણ એક જાતને ઉશકેરાટ વ્યાપી ગયો. તેઓને ખાતરી હતી કે, તેમને સૌને માટે કિનના મોતીની પ્રાપ્તિની સાથે ન યુગ બેસવાનો હતું, અને તેમાં આ ઘડી અને આ વાતે વર્ષો સુધી વાતચીતને મુખ્ય વિષય બની રહેશે.
ઝુંપડામાં અંધારું ઘેરાવા લાગતાં જુઆનાએ ચૂલા પાસે જઈ એક તણખે ખેતરી કાઢો અને ઉપર શેડાં રાડાં નાખી ભડકે કર્યો. એને પ્રકાશ
૨૪;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org