________________
-ડંખની જગાએ દબાવીને મૂકી. દાક્તર જે કાંઈ ઈલાજ કરત તેના કરતાં આ ઇલાજ ખરેખર વધુ સારે, સસ્ત અને અસરકારક હતું. પરંતુ એ ઈલાજ મફત કરી શકાતું હતું અને સાદે-સીધું હતું, તેથી દાક્તર જેવાને મન તે તદ્દન “જંગલી” હતે.
કેટીને વીંછી કરડયા પછી પેટમાં આંકડાઓ આવવા લાગી ન હતી. કદાચ જુઆનાએ ઘણુંખરું ઝેર વેળાસર ચૂસી કાઢ્યું હતું. પરંતુ પોતાના એકના એક લાડકા દીકરા માટેની ચિંતા તેણે ચૂસીને ફેંકી દીધી ન હતી. તેથી તે હજુ ધન્વતરિ-સ્તોત્ર ગણગણ્યા કરતી હતી; તથા દાક્તરને ઈલાજ કરી શકાય તે માટે, કઈ સારું મેતી હાથમાં આવે તે આશાએ, પતિને લઈને ખાડી ઉપર આવી હતી.
મોતી શોધનારા બીજા મરજીવાઓ કયારના કામે લાગી ગયા હતા. એ ખાડીમાં એક જગ્યાએ મેતીની છિપાલીઓ ઊંડેથી મળતી હતી. અને એ મોતીની આવક ઉપર પેનને રાજા યુરેપની એક મહાસત્તા બની ગયું હતું. એ છિલીઓમાં રહેનારું જળચર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org