________________
ઓળખતા. તેની અણઆવડત, તેની ક્રૂરતા, તેને લેાભ, તેની વાસનાએ, તેનાં પાપે, તેણે કઢંગી રીતે કરાવેલા ગર્ભપાતા, અને દાન તરીકે તેની પાસેથી કાક વાર મળતા હલકા કે ખાટા સિક્કાઓ – બધાથી તે પૂરેપૂરા જાણકાર હતા. તેની પાસેથી જ કેટલાં મડદાં દેવળના કબ્રસ્તાનમાં ઘટાવા આવતાં, તે પણ તેઓ સારી રીતે જાણતા.
દાક્તરના ઘરના મેાટા દરવાજા આગળ સરઘસ થેલ્યું. કિને એક ક્ષણભર એ દરવાજા આગળ આનાકાની કરતા થાયેા. દાક્તર ગેારાઓની જાતના હતા; અર્થાત્ જે જાતિના માણસાએ ચારસે વરસ થયાં કિનાની જાતિના માણસોની કતલ કરી હતી, તેમને ભૂખે માર્યા હતા, લૂટા હતા, તથા ડર અને ત્રાસથી દુખાવી દીધા હતા, કિનેાની જાતના લેાકેા તરફ ગેારા પણ ધિક્કારની હીણી નજરે જોતા – તેમને માણસ નહીં પણ જાનવર જ ગણતા.
કિનાએ દરવાજાનું કડુ' ખખડાવ્યું. તે વખતે તેના મનમાં શત્રુનુ સ્તાત્ર પડઘમની પેઠે અચાનક ગાજવા લાગ્યું.
કડું' ખખડાવી કિનાએ પેાતાના ટાપેા માથેથી ઉતારી હાથમાં લીધા. કાચેટીટા ઘેાડ' રડયો અને
૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org