________________
દરવાજે રેકીને ઊભાં, ત્યારે બીજા સૌ તેમની પાછળ
ભાં રહી ડેકિયાં કરવા લાગ્યાં. “વીંછી છોકરાને કરડ્યો છે, એટલે ગણગણાટ છેલા માણસ સુધી પહોંચી ગયો.
બધા જાણતા હતા કે, એ જાતને ઝેરી વીંછી કરડે તે માટે માણસ ખૂબ પીડાય, પણ બાળક તે. મરી જ જાય. પહેલાં સોજો ચડવા માંડે અને પછી તાવ ત્યાર બાદ ગળું રૂંધાય અને છેવટે પિટમાં. આંકડી આવીને મેત.
જુઆનાએ ચૂસી ચૂસીને ડંખની જગા સફેદ કરી, નાખી હતી. છતાં લાલ લાલ સાજે તરફ ઊપસવા લાગ્યા હતા. પણ ડંખની પીડા કંઈક ઓછી થતાં કેટીની ચીસ ઓછી થવા લાગી હતી અને તે ડૂસકાં ભરતી થયે હતે.
કિને પિતાની પત્નીની ઠંડી –ખંડી તાકાતથી માહિતગાર હતો. જુઆના સ્વભાવે આજ્ઞાપાલક અને નમ્ર હતી, તથા હંમેશાં હસતી રહેતી. સુવાવડ વખતે વળની પીડાથી બેવડા વળી જાય છતાં મેં એથી ઊંહકારે પણ કાઢતી ન હતી. ભૂખ અને થાકની પીડા તે જાણે તેને સ્પર્શી શકતી જ ન હતી; અને મચ્છ ચલાવતી વખતે તો તે પૂરા પુરુષનું કામ આપતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org