________________
કુરે તેનાં સ્તોત્ર લેકગત થતાં. જાણે ભરતખંડના વેદકાલીન આર્યો !
ગોરાએ આ ભૂમિમાં આવ્યા પછી બધું બદલાઈ ગયું. હવે પાપ અને તેમાંથી બચાવનાર ઈસુની વાતે સંભળાવનારા દલીલોર પાદરીઓ, તેમનાં દેવળે, તેમના ધર્મોપદેશે, તેમના વેપારીઓ, તેમના ધનિકે. તેમના દાક્તરે – એમ બધા વર્ગોએ ઊતરી આવી, આ લોકોની શાંત જીવનવ્યવસ્થામાં ને વિક્ષેપ મચાવી મૂક્યો હતો. ગોરાઓએ આલીશાન મહેલ બાંધ્યા અને નગરે રચ્યાં. કિની જાતિના કેટલાક લેકે તેમના દાસ –નોકર તરીકે રહેતા, અને પિતાને સુધરેલા – સુખી થયેલા માનતા.
અખાતના આ ખૂણા ઉપર મતીને માટે વેપાર જા હતો. કિની જાતિના મરજીવાઓ આપે દિવસ ડૂબકી લગાવી છિપેલીઓ વણી લાવતા. અને એમાંથી મળતાં મેતીના વેપાર વડે યુરોપનાં બજારો અને યુરોપના રાજાઓની અઢળક દોલત ઊભી થતી હતી.
કિને હવે ઝટપટ ઊડ્યો અને ઓછાડ લપેટી બહાર જઈ ઊભો રહ્યો. સુંદર શળે પ્રાતઃકાળ ચોતરફ જામી રહ્યો હતો. કુદરતના આવા હૃદયંગમ ચમત્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org