________________
માતીની માયા
અખાત-નકનારે વસેલી આ જાતિ ઝાડ-પાનનાં ઝૂંપડાંમાં રહીને કુદરતની શીળી ગેદમાં પેાતાનું સાદું શાંત જીવન ગાળતી હતી.
કિનેાના ઝૂંપડામાં તેની પત્ની જુઆનાએ વહેલી 'ઊડી, ઘરસ'સારનું ગૃહ્યસ્તેાત્ર ગાતાં ગાતાં, બે પથરાઓ વચ્ચે રોટલા માટે દાણા લસેાટવાનું શરૂ કર્યું. નાનેા છેકરા કાચેટીટા ઝૂંપડા વચ્ચે દોરડાથી લટકાવેલા શીંકામાં સૂતા હતા, તથા હાથપગ ઉછાળી માતાને સામત પહોંચાડતા હતા.
કિનેાની જાતિના લેાકેા પહેલેથી સ્તંત્ર-કાશ હતા. જે કાંઈ જુએ-વિચારે અનુભવે તેનું સ્તેાત્ર તેમની વાણીમાંથી યુ" જ હોય. અનાજ લસેાટતી વખતે ગૃહિણીએ ગાવાનું ગૃહ્ય-સ્તત્ર શું, કે માંદગી વખતે આરોગ્ય માટેનું ધન્વંતરિ-સ્તેાત્ર શું, અથવા આત ફે તાફાન વખતે તે સામે ઝૂઝવા માટેનું વીરતેંત્ર શું, કે આનંદ અને સંતેાષ વ્યક્ત કરવાનું શાંતિ-સ્તાત્ર શું! જીવનનું કાવ્ય પ્રગટ કરતા વિવિધ અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
3
www.jainelibrary.org