________________
છબી
થાકીને લોથપોથ બની તે સૂવા ગઈ, પરંતુ આંખમાં ઊંઘ આવી નહિ. પણ નવાઈની વાત એ છે કે જેના વડે તેને આટલે સમય આ રીતે પસાર થઈ ગયે, તેની એક પણ વાત તેને યાદ આવી નહિ; તે બધી જાણે કેટલાય યુગની પુરાણ, અર્થહીન વાતે—તદન શુષ્ક અને વિરસ. તેને વારેવારે બીજે જ એક માણસ યાદ આવવા લાગ્યો, જે તેના જ બાગને છેડે એક નિર્જન ઓરડાની અંદર અત્યારે નિર્વિદને બેઠે છે, –આજની આટલી મોટી ધમાલને એક અંશ પણ કદાચ તેને કાને પહોંચ્યો નહિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org