________________
સાધુ સાધ્વી BF સાધુ-સાધ્વી કાળ કરે ત્યારે વોસિરાવવાની વિધિ
ક વડીલ સાધુ અથવા કેઈપણ એક સાધુ મૃતક પાસે આવી ત્યાં દાંડે થાપી ખમાસમણ દેવું અને ઇરિયાવહી પડિક્કમવી. ત્યાર પછી નીચે મુજબ બેલિવું.
કેટી ગણ–વયરી શાખા-ચાન્દ્રકુલ ] આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજી [અથવા પિતાના
સમુદાયના આચાર્યશ્રી તથા વર્તમાન વડીલ આચાર્ય–ગચ્છાધિપતિનું નામ બેલવું] ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજી [અથવા પિતાના સમુદાયના વર્તમાન (જીવંત) વડીલ ઉપાધ્યાય શ્રીનું
નામ લેવું] I [અમુક શ્રી...........ના શિષ્ય કે શિષ્યા [અમુક
શ્રી.......[અહીં મૃત સાધુ કે સાધ્વીનું નામ બલવું.] મહાપારિટકાવણિઆએ કરેમિ કાઉસ્સગ અનW. કહી.
એક નવકારને કાઉસગ્ગ કરો.
ત્યાર પછી પ્રગટ નવકાર કહે. પછી મૃતકના મસ્તક પર વાસક્ષેપ કરતા કરતા
- વસિરે–વસિરે–વસરે કહેવું.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org