SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘન પદ્ય રત્નાલિ ચરરાયણ કરી મારગ જેવતાં રે, ભૂલ્યા સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઇએ રે, નયણ તે દિવ્ય વિચાર. ૨ પુરુષપ પર અનુભવ જાવતાં ૨, અંધાઅંધ પુલાય; વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણુ નહીં કાય. ૩ તક વિચારે કે વાદ પરપરા રે, પાર ન પહોંચે રે કાય; અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે, તે વિરલા જગ જાય. ૪ વસ્તુ વિચારે ૨ દિવ્ય નયન તણા રે, વિરહ પડયો નિરધાર; તરતમ જાગે રે તરતમ વાસના રે, વાસિત બાધ આધાર. પ કાલલબ્ધિ લહી પંથ નિહાલશું રે, એ આશા અવિલંબ; એ જન જીવે રેજિનજી જાજો રે, આનધન મત અમર દે ૩ શ્રી સંભવનાથ ભગવાનનું સ્તવન રાગ રામશ્રી-રાતડી રીતે કિહાંથી આવિયા રે.એ દેશી. સભવદેવ તે ર સેવા સવે રે, લહિ પ્રભુ સેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ. સ ૧ ભય ચંચલતા હૈા જે પરિણામની રે, દ્વેષ રેચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હૈા કરતાં થાયે રે, દોષ અભેધ લખાવ. સં૦ ૨ ચરમાવત્ત હૈ। ચરમ કરણ તથા રે, ભવપરિત પરિપાક; દોષ ટલે વલી દૃષ્ટિ ખુલે ભલી રે, પ્રાપતિ પ્રવચન વાક. પરિચય પાતિક ઘાતિક સાધુજી રે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નય હેત. કારણ જોગે હાલ કારજ નિપજે રે, એમાં કોઇ ન વાંદ; પણ કારણ વિણ કારજ સાધિયે રે, એ નિજ મત નમાદ. સ્ પ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત્ સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સ૦ ૬ સં ૩ સ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy