SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ મહાત્મા શ્રી આનંદઘનજી વિરચિત સ્તવન પદ-સંગ્રહ. શ્રી આનંદધન ચોવીશી. ૧ શ્રી ઋષભદેવ પ્રભુનું સ્તવન રાગ મારૂ-કરમ પરીક્ષા કરણ કુમાર ચો રે.-એ દેશી. કાષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઓર ન ચાહું રે કંત; રીઝથો સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત. ૪૦ ૧ પ્રીતસગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કેય; પ્રીતસગાઈ રે નિરૂપાધિક કહી રે, પાધિક ધન ખોય. કા૨ કઈ કંત કારણ કાછ ભક્ષણ કરે રે, મિલનું કંતને ઘાય; એ મેલે નવિ કઈયે સંભવે રે, મેલે ઠામ નો ડાય. ૪૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. બ૦ ૪ કેઈ કહે લીલા રે અલખ અલબતણી રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેપ વિલાસ. ૪૦ ૫ ચિત્તપ્રસન્ન રે પૂજનફલ કહ્યું રે, પૂજા અખંડિત નેહરુ કપટ રહિત થઈ આતમ અરપણુ રે, આનંદઘનપદ રેહ. ૪૦ ૬ ૨ શ્રી અજિતનાથ ભગવાનનું સ્તવન રાગ આશાવરી--મારું મન મોહ્યું રે શ્રી વિમલાચલે રે—એ દેશી પંથડે નિહાળું રે બીજા જિનતણે રે, અજિત અજિત ગુણ ધામ, જે તે જિત્યા રે તેણે હું જિતી રે, પુરૂષ કિશ્ય મુજ નામ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy