SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી આનંદઘન પદ્ય રત્નાવલિ પ્રેમ કપતરુ છેદિયે રે, ધરિ જેગ ધતૂર; ચતુરાઈ કુણ કહે રે, ગુરુ મિલિયે જગસૂર. મન ૫ મારું તે એમાં કહી નહીં રે, આપ વિચારો રાજ રાજસભામાં બેસતાં રે, કિસહી બધસી લાજ. મન૬ પ્રેમ કરે જગજન સહુ રે, નિર્વાહે તે એક પ્રીત કરીને છોડી દે રે, તેહ શું ન ચાલે છે. મન ૭ જે મનમાં એહવું હતું કે, નિસપતિ કરત ન જાણ; નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુવે નુકશાન. મન ૮ દેતા દાન સંવત્સરી રે, સહુ લહે વંછિત પોષ; સેવક વંછિત નવિ લહે રે, તે સેવકને દેષ. મન ૯ સખી કહે એ સામળો રે,હું કહું લક્ષણ સેત; ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારે હેત. મન. ૧ રાગી શું રાગી સહુ રે, વૈરાગી શું યે રાગ? રાગ વિના કિમ દેખાવે રે, મુગતિ સુંદરી માગ. મન ૧ એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળા જાણે લેગ; અનેકાંતિક ભગવે રે, બ્રહ્મચારી ગત રેગ. મન૧૨ જિણ જણ તુમને જોઉં રે, તિણ જોહી જુવે રાજ; એક વાર મુજને જુઓ રે, તે સીજે મુજ કાજ. મન૧૩ મેહ દશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વ વિચારક વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મન. ૧૪ સેવક પણ તે આદરે રે, તે રહે સેવક મામ; આશય સાથે ચાલીએ રે, એહી જ રૂડું કામ. મન. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005180
Book TitleAnandghan Padya Ratnavali
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy