________________
↑
ખુશામત કરનારની કથા
२८
અમલપુરમાં કુલતિલક નામનો રાજા રાજ્ય કરતા
હતા. તે રાજા દાનેશ્વરી હતેા. રાજાને એક ચાલાક મંત્રી પણ હતા. એક દિવસ ભેાજનમાં રસાઇયાએ રીંગણનું શાક બહુ સારૂં કર્યું હતું. રાજાએ તે સારી રીતે ખાધા, પછી પાણી પીધું. જમી રહ્યા પછી થોડા સમય ગયા ખાદ રાજા બહુારના મંડપમાં આવીને બેઠા અને રીંગણાની બહુ પ્રશંસા કરતાં ખેલ્યા કે “અહા! રીંગણમાં અપૂર્વ સ્વાદ હાય છે; તેથી જગતમાં તેના જેવી ખાવા લાયક અને પુષ્ટિ કરનાર કોઈ ચીજ નથી.”
તે સાંભળીને નીતિ વિચક્ષણ અને હમેશાં મીઠું ખેલનાર મંત્રીએ કહ્યું “જગતના ખરા તત્ત્વને જાણનાર સ્વામીએ બરાબર કહ્યું છે, ખરેખર રીંગણા તેવાં જ છે; પ્રભુએ તે વસ્તુમાં અમૃત રસ મૂક્યા છે, અને તે રસનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org