________________
કથામંજરી માંડયો. વહેરાવતાં વહેરાવતાં તે વારંવાર આકાશ સામું જેતી હતી.
તેને તેમ કરતી જોઈને તે તાપસે પૂછ્યું કે “બાઈ! તું વારંવાર આકાશમાં શું જૂએ છે?”
તેણીએ કહ્યું કેઃ “આકાશમાંથી નૈયા જ્યારે પડશે? હજુ કેમ પડતા નથી?”
તાપસે પૂછયું કે આકાશમાંથી સુવર્ણની વૃષ્ટિ થવાની સંભાવના તું શા કારણથી કરે છે?”
ડોશીએ કહ્યું કે “કેટલાક દિવસ પહેલાં આ મારી પાડે શણે કેઈને ભિક્ષા માં અન્નપાણી આપ્યાં હતાં, તે વખતે આકાશમાંથી સુવર્ણની વૃષ્ટિ થઈ હતી.”
મુનિ પણું છોડીને થએલા તે તાપસે તે વૃત્તાંત જાણીને હસતાં હસતાં કહ્યું કે “ભેળી! ડેશી! જે તે આવી ઈચ્છાથી દાન આપતી હો તે તે આપવું બંધ કરીને ઘરમાં બેસી રહે. મારા જેવાને દેવાથી અને તારી આવી મને કામના હેવાથી, આકાશમાંથી સુવર્ણ નહિ પણ અંગારા પડવાને સંભવ છે.” આટલું કહીને તે તાપસ ચાલ્યા ગયે.
કાઈપણ પ્રકારની આશાથી આપેલું દાન ઈચ્છિત ફળ આપતું નથી. દાન દેવું અથવા તો કેઈપણ ધર્મકૃત્ય કરવું તે કોઈપણ જાતના બદલાની ભાવના વગર જ કરવાથી પરમપદની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org