________________
કથામંજરી પત્નીને બહાર કાઢવા માટે દી તથા બીજા સાધન એકઠા કરવા લાગ્યા.
તે વખતે પેલી સ્ત્રી ઘરમાં પિસી ગઈ અને ઘરનાં બારણાં મજબુત બંધ કરી દઈને અંદર રહી. પછી બોલવા લાગી કેઃ “હું કુવામાં પડી નથી, પણ કદાચ તમે પડી જાએ નહિ. હવે જે તમારામાં તાકાત હોય તે ઘરમાં આવો.”
આ ઝઘડો જેવા કે એકઠા થયા. તે સ્ત્રીને સમજાવવા ઘણાએ પ્રયત્ન કર્યો, પણ તેણે કોઈનું માન્યું નહિ. તે બેલી કેઃ “જો તે મને સ્વહસ્તાક્ષરથી લખી આપે કે હવે તને અસંતોષ ઉપજાવીશ નહિ તે જ ઘરમાં પિસવા દઈશ. જે તે મારે પરાભવ કરશે, તો હું આપઘાત કરીશ.” ભેગા થએલા લેકના આગ્રહથી પતિએ તે કબુલ કર્યું. પછી તે ઈચ્છાનુસાર ભટકવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org