________________
અમર્યાદ સ્રીની કથા
૮૩
મારી ઈચ્છાનુસાર ભટકીશ તે તમે મને શું કરી નાખવાના છે?”
તે સાંભળીને તેણે કહ્યું કે: “જો સૂર્ય અસ્ત થયા પહેલાં તું ઘેર નહિ આવે, તે તને ઘરમાંથી કાઢી મૂકીશ!” તેણીએ કહ્યું કે: “ભલે તેમ કરજો”
આ વાતને પાંચ છ દિવસ વીતી ગયા. તે તે પ્રથમની જેમ જ ભટકતી હતી. તેવું દેખીને તેને પતિ કાપાયમાન થયે। અને સાંજરે ઘરનાં દ્વાર વાસીને તે અંદર રહ્યો. રાત્રીના પહેલા પહેાર ગયા, ત્યારે રખડતી રખડતી તે સ્ત્રી ઘેર આવી અને તેણે ઘરનાં બારણાં ખખડાવ્યાં. પતિએ ક્રોધથી તે ઉઘાડયાં નહિ.
તે સ્ત્રી મીઠાં વચના માલવા લાગી કેઃ “નાથ! આશ્રિતના ઉપર કાપ કરવા તે ચેગ્ય નથી. હવે ફરીથી આવે! અપરાધ નહિ કરૂં.” તેનાં આવાં વચન સાંભળ્યા છતાં તેના પતિએ કાંઇ પણ ઉત્તર આપ્યું। નહિ.
પછી તે સ્ત્રી ક્રોધે ભરાણી અને વિચાર્યું કે: “હવે એવું કરૂં કે જેથી ફરીથી તે મારા પરાભવ ના કરે.” એમ વિચાર કરી ઘરના દરવાજા પાસે જ રહેલા કુવામાં એક માટે પથરા તેણીએ નાખ્યા. તે પથરો પડ્યો એટલે મેાટા ધમાકા થયા. તે ધમાકાથી પતિ ગભરાયે અને વિચારવા લાગ્યા કે ખરેખર! મેં અવગણના કરી, તેથી તે કુવામાં પડી જાય છે. અહા! ‘હું સ્ત્રી હત્યા કરનાર છું.? તેવી લેાકમાં મારી નિંદા થશે.’ આવા ભયથી તેણે ઘરનાં દ્વાર ઉઘાડવા, અને કુવામાં પડેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org