________________
અનુભવી વૃદ્ધના બુદ્ધિશાળીપણાની કથા
૮૧
આ પ્રશ્નોત્તર તથા ખુલાસાથી રાજા આનંદ પામ્યા. તરુણાને રજા આપી અને વૃદ્ધોને પેાતાની પાસે રાખ્યા. પછી રાજ્યના સર્વ કાર્યાં વૃદ્ધોથી સિદ્ધ કર્યાં.
વૃદ્ધ અનુભવી માણસાના કદાપી તિરસ્કાર કરવા નહિ. વૃદ્ધ મનુષ્યાના અનુભવ કેાઈ વખતે બહુ જ ઉપયોગમાં આવે છે, તે જે કહે તે ધ્યાનપૂર્વક સાંભળવું, અને તેના હમેશાં આદરસત્કાર કરવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org