________________
કથામંજરી હતે. પૌત્રને આવવામાં મોડું થવાથી તે વૃદ્ધને ભૂખ્યા રહેવું પડ્યું હતું, તેથી પૌત્ર આવે ત્યારે વૃદ્ધ પૂછ્યું કે હે વત્સ! આજે આટલું બધું મોડું કેમ થયું?”
ત્યારે પૌત્રે રાજાએ પૂછેલા પ્રશ્નને આપેલો ઉત્તર કહી સંભળાવ્યું.
વૃદ્ધ પૂછયું કેઃ તમે યુવાનોએ આપેલા ઉત્તર વડે રાજાને સંતોષ થયે કે નહિ?”
પૌત્રે કહ્યું કે “રાજા સંતુષ્ટ થયે નહિ, પરંતુ ઉદાસ મુખ કરીને તે ચૂપ થઈ ગયે હતે
વૃદ્ધ કહ્યું કે જે એમ હોય તે રાજાને મારી પાસેથી ઉત્તર અપાવજે.” પછી જમીને તે બંને રાજ દરબારમાં ગયા,
વૃદ્ધ રાજાને કહ્યું કે જે તમને લાત મારે તેના પગની વૈડૂર્ય, મણિ, સોનું વગેરેથી પૂજા કરવી.”
રાજા તે સાંભળીને હસ્ય અને બેલ્યો કેઃ “આ વૃદ્ધ સત્ય કહ્યું છે”
પછી રાજાએ તે વૃદ્ધને શિરપાવ આપે.
યુવાને એકઠા થયા, તે સર્વને સંબોધી વૃદ્ધ આક્ષેપ પૂર્વક કહ્યું કે “અરે હદયછે! શું કહેવું તે તમે જાણતા નથી? સમજતા નથી? વિચાર કરો કે રાણી વિના અથવા પુત્ર વિના રાજાને લાત મારવાને કણ શક્તિવંત છે? તે તે પ્રેમથી અથવા લાડથી મારે છે, તેથી તે ચરણે તે આભરણને જ ગ્ય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org