________________
કથામંજરી દીઠી. તાપસ આનંદ પામ્ય અને શિવેને મોકલી તે પેટી મઠમાં મંગાવી.
પછી તેણે શિબેને કહ્યું કે અરે વિનયવંત શિ! આ પેટીમાં ગુપ્ત વરતુ મૂકેલી છે, તેથી તે પેટી મારી ખાનગી ઓરડીમાં લઈ જાઓ. હું ત્યાં આવું એટલે તે એરડીનાં બારણાં મજબૂત રીતે બંધ કરી દેજે. મારી રજા વિના તે ઓરડીનાં બારણાં ઉઘાડશે નહિ.”
શિષ્યએ તે પ્રમાણે કર્યું. ગુરુ એકલા ઓરડીમાં ગયા, અને મેટી આશાઓ સહિત તે પેટી ઉઘાડી. એટલે તે પેટીમાંથી તે વાળના ગુચ્છાથી ભયંકર લાગતા, તણ નખવાળા અને ભૂખ્યા બે રીંછ નીકળ્યા. તે પેટી ઉઘાડતાં જ ઉછાળે મારીને બહાર આવ્યા, અને તે તાપસનું નાક, કપાળ, ભાલસ્થળ, અને પારકા અન્નથી ફુલેલું પેટ વગેરે ચીરી નાખ્યું. તે એકલે હતો, રીંછ બે હતા અને વળી ભૂખ્યા હતા. ગરીબ બિચારે તે તાપસ તેઓના ઉપદ્રવની સામે કેવી રીતે થઈ શકે? તે બૂમ પાડવા લાગે કેઃ “અરે શિવે! મને ખાઈ જાય છે! ખાઈ જાય છે! એારડીના બારણું ઉઘાડે! ઉઘાડે !”
બહાર ઊભા ઊભા શિષ્ય તે સાંભળતા હતા. પણ દરવાજે નહિ ઉઘાડવાને હુકમ હોવાથી ઉઘાડી શક્તા નહતા. પછી કેટલાક સમય ગયા પછી તે દ્વાર ઉઘાડ્યા. ત્યાં તે આખા શરીરે લેહીથી ખરડાએલા અને પાણી ઝરતા નિઝરણાવાળા પર્વત જેવા લેહીના પ્રવાહથી ઝરતા ગુરુને દીઠા. બે રીંછ તેને વળગેલા હતા. શિષ્યોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org