________________
નિરંકુશ ગુરુને દમનાર યજમાનની કથા
૨૪
ચં
-કપુરમાં ચકાર નામના એક શેઠ રહેતા હતા. તે બહુ બુદ્ધિશાળી અને તાપસાના ભક્ત હતા. એક પર્વના દિવસે તેણે પરિવાર સહિત પેાતાના ગુરુને આમંત્રણ આપ્યું. તે તાપસે જમતાં જમતાં બહુ મૂલ્યવાન શૃંગાર ધારણ કરનારી, સુંદર રૂપવાળી યજમાનની એ પુત્રીએને દેખી. તેમને દેખીને તે તાપસને કામવિકાર ઉત્પન્ન થયા.
લેાજન સમાપ્ત થયા પછી શિષ્યાથી ગુપ્ત રીતે ગુરુએ તેને પૂછ્યું કેઃ “અરે યજમાન! આ બંને કન્યાએ ફેણી છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org