________________
વિપ્રથી બોધ પામેલ શેઠના પુત્રની કથા ૭૩ દેખાડ્યું છે, અને તે બધું રહસ્ય જાણ્યું છે. તું પૂછીશ કેઃ “તમે આ બધું શી રીતે જાણ્યું?” તેના જવાબમાં હું કહું છું કે “તારા પિતાજીએ પ્રથમથી જ મારી સાથે આ પ્રમાણે નિર્ણય કરેલ હતો અને તે પ્રમાણે જ તેણે તને કહેલ હતું, હું બહુ દૂર નહેતા અને તેમને મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતો.”
આ પ્રમાણે રહસ્ય સોમદત્ત પાસેથી સાંભળીને કેટલેક વખત ત્યાં રહીને; જિનદત્ત પિતાના ઘેર પાછો આવ્યો. પછી તેને પિતાને ઘર સંસાર સારી રીતે ચલાવવા માંડ્યો.
આ શેઠે પુત્રને આપેલી સાતે શિખામણે, તેના ભાવાર્થ સાથે દરેકે વિચારવા જેવી છે, તેમ જ દરેક મનુષ્યને તે પ્રમાણે વર્તવાથી જરૂર ફાયદે જ થાય તેમ છે.
ખમીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org