________________
સંકલ શેઠની કથા
૨૨
આશ સુધીના ઉંચા મહેલોથી શોભતું હેમરથ
નામનું એક નગર હતું. તે નગરમાં જન્તુ નામે ન્યાયી રાજા રાજ્ય કરતા હતા. વળી તે જ નગરમાં કરોડો સોનામહેારાના માલિક સકલ નામના એક મહા કંજુસ શેઠ રહેતા હતા. તેના કુટુંબના સઘળા માણસને દિવસમાં એક જ વાર ખાવા આપતા અને તે વખતે પણ આહારના કાળીઆ ગણીને દરેકને ખાવાનું આપતા હતા.
તે જ નગરમાં એક દરિદ્ર પણ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તે એક વખતે તેની પાસે યાચના કરવા આવ્યા, સંકલ શેઠે તેને કાંઇ આપ્યું નહિ, અને નહિ નહિ' તેમ કહ્યું.
તેથી તે બ્રાહ્મણે કહ્યું કે: “લાભને વશ થઈ ને જે કરૂણા નિમિત્તે કાંઇ પણ દ્રવ્ય ખર્ચ કરતા નથી, પણ સંગ્રહ કરવાના ઉત્સાહથી જે ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org