________________
કંજુસ શેઠની કથા
૫૯ ખાડે છેદીને બધું ધન તે સ્થળેથી કાઢી લઈ તે સ્થળે તેવી નિશાનીઓ ફરીથી કરીને, તે જ રાત્રે તે ધન બીજા સ્થળે તેણે દાટી દીધું અને થોડુંક દ્રવ્ય સાથે લઈને, વેશ્યાના ઘેર જઈ તે ભેગવિલાસ ભેગવવા લાગે, તેમ કરતાં કેટલાક સમય વ્યતીત થઈ ગયે.
એક દિવસે તે ભિખારી આખું શરીર કપડાંથી ઢાંકી દઈને કુરબક શેઠને નામવાળી વીંટી વેચવાને માટે એક સોનીની દુકાને ગયો. તે સ્થળે કુરબક શેઠ બેઠેલ હતું. તે ભિક્ષુકે તે વીંટી સનીને દેખાડી. ભાગ્યવશાત્ શેઠે પણ તે વીંટી જોવા માટે પિતાના હાથમાં લીધી. તેણે તેના ઉપર પિતાનું નામ દેખ્યું, એટલે તે મનમાં ચકિત થયે.
તેણે વિચાર્યું કે “મેં તે જીવત છે કે નહિ, તેની ખાત્રી કરવા માટે જેના નાક અને કાન કાપી લીધા હતા; અને જેને મરેલે ધારીને છોડી દીધો હતો, તે જ આ ભિખારી જણાય છે, ધનને લોભથી તેણે આવી અસહ્ય પીડા પણ સહન કરી છે, અને મારું દાટેલું બધું ધન તેણે ગ્રહણ કરેલું જણાય છે, તે સિવાય મારી આ વીંટી તેની પાસે કેવી રીતે આવે ?”
આવો વિચાર કરી શેઠે “આ ચેર છે તેમ કહીને તેને હાથના કાંડાથી મજબુત પકડ્યો. તે બંનેને ઝઘડે રાજદરબારે પહોંચે. રાજ્યના અધિકારીઓએ વીંટી ઉપરની નામની નિશાનીવડે તેને ચાર ગ. શેઠે “આ ભિખારીએ મારું બીજું ઘણું દ્રવ્ય ચોરી લીધું છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org