________________
૫૮
થામંજરી રાત્રે તે એકલો નીકળ્યો. ત્યાં જઈ એક સ્થળે ખાડો ખાદી ધન દાટયું અને ઉપર બરાબર નિશાનીઓ કરી. પછી ચારે બાજુ બરાબર જેવા છતાં પણ તેને કઈ હોવાની શિકા પડી, તેથી તેણે વિચાર્યું કે અહીં આવેલા નજીકમાં દેવમંદિરમાં રહેલા કેઈએ મારે ખાડો ખોદવાને અવાજ સાંભળ્યો હોય તે શું થાય? તેથી હું વધારે બારીકાઈથી નિરીક્ષણ કરું.” આ વિચાર કરી તે પાસેના દેવમંદિરમાં ગયે.
તે દેવમંદિરમાં એક ધૂર્ત શિરોમણું પરદેશી ભિક્ષુક સાંજરે આવીને સૂતો હતે. તેણે એકાંતમાં રાત્રે ખાડે ખેદાવાને અવાજ સાંભળ્યો હતો. તેણે જાણ્યું કેઃ “જરૂર અહીં કોઈ નિધાન દાટવા આવેલ છે.” શેઠ તે દેવમંદિરમાં ગયે, ત્યારે તેણે તે ભિક્ષુકને જે. બાળપણથી વનમાં રહેલ હોવાથી શ્વાસ રૂંધવાની કિયા તે જાણતો હતે; તેથી મડદાની માફક શ્વાસ રૂંધીને તે સૂઈ રહ્યો.
શેઠે તેણે દીઠો, પણ અંધારું હેવાને લીધે અને નાડીના ધબકારા જાણવાના જ્ઞાનના અભાવે તેને શ્વાસ લેતે નહિ દેખી તેને મરણ પામેલ જોઈને, તેની નાસિક તેણે છેદી નાંખી, પણ પેલે ધૂર્ત ભિક્ષુક જરા પણ હાલ્ય ચાલ્યા નહિ. પછી તેણે તેના કાન કાપી નાખ્યા, તે પણ તેણે જરાએ સળવળાટ કર્યો નહિ; તેથી તેણે નિશ્ચયથી મરણ પામેલે જાણીને તે પિતાને ઘેર ગયો અને સૂઈ ગયે. - શેઠના ગયા પછી પેલે ભિખારી ધીમે ધીમે ઉઠીને પહેલાં અવાજ આવતું હતું તે સ્થળે પહોંચી ગયો, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org