________________
,
RJIBIlllllli
ul, "
L
JulyHANulla
કંજુસ શેઠની કથા
કંજુસાઈથી ભેગા કરેલા દ્રવ્યને ભેગવનાર અન્ય હોય છે, અને ભેગું કરનાર તો કેવળ પાપને ભાગીદાર જ થાય છે.”
કદકલિકા નામના નગરમાં એક કુરબંક નામને શેઠ
૦ રહેતું હતું. તે બહુ ધનવાન હોવા છતાં, જીવને મહા કંજુસ હતે. તે શરીરે સુકલકડી જેવ, અપ્રિય બેલનારો, નિÚર હદયવાળે, પ્રેમની વાતોથી દૂર ભાગનારે, સંતોષ અને ક્ષમાથી રહિત, તદ્દન લુખું ખાનાર, સ્વજનેને ઠેષી, નાન પણ પૂરું નહિ કરનારે હતો. તેણે પુષ્કળ સેનું, માણેક તથા રત્નાદિને સંગ્રહ કર્યો હતો.
એક દિવસ તે ભેગું કરેલું દ્રવ્ય એક ચરૂમાં ભરીને માથે ઉપાડીને બહારના ઉદ્યાનની ભૂમિમાં દાટી દેવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org