________________
કુંભારના મિથ્યા દુષ્કતની સ્થા સાધુના કાન ઉપર ઘસવા લાગ્યા. તેથી નાને સાધુ બને થઈને બૂમ પાડવા લાગ્યો. કુંભારે કહ્યું કેઃ “મિચ્છામિ દુક્કડમ” અને તે પ્રમાણે વારંવાર ઉંચા સ્વરે કહેવા લાગ્યો.
ગુરુએ ત્યાં આવીને પૂછયું કેઃ “આવું કાર્ય કરે છે, અને મિથ્યા દુષ્કૃત આપે છે તેનું શું કારણ? તેને શો અર્થ?”
કુંભારે કહ્યું કે “જે આ નાને સાધુ જૂઠું બોલે છે, તેવો હું પણ જૂ હું બેલનારો છું.” તેમ કહી તે નાના સાધુને મૂકી દીધું. ત્યારથી કુંભાર અને નાના સાધુને “મિચ્છામિ દુક્કડમ' શાસ્ત્રમાં પણ પ્રસિદ્ધ થયે.
સામાનું મન દુભાય તેવું કાર્ય ક્ય કરવું, અને ભૂલની માફી માગવી; તે માફી માગવાનો કાંઈ અર્થ નથી. માફી માગતાં ફરી તેવું કાર્ય નહિ કરવાને મનમાં નિશ્ચય કરવો જોઈએ.
--
કેમ
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org