________________
કુંભારના મિથ્યા દુષ્કતની કથા
૧૮
કિ ગામમાં એક કુંભાર રહેતું હતું. તે જૈન ધર્મ પાળતો હતો. તેના મકાનમાં ઘણા શિષ્યોથી પરવારેલા એક આચાર્ય રહેતા હતા. તેઓના શિષ્ય સમુદાયમાં એક નાને સાધુ બહુ રમતિયાળ હતે. તે હાથને અંગુઠો તથા આંગળીને એકઠી કરીને કાંકરા ફેંકીને કુંભારનાં માટીનાં વાસણે ફેડી નાંખતો હતો. ' કુંભારે તેને તેમ કરતા દેખીને વાર્યો. નાના સાધુએ કહ્યું કે “મિચ્છામિ દુકકડમ” આ પ્રમાણે કહીને પાછો તે પ્રમાણે જ કરવા લાગે.
કુંભારે વાર્યો. ત્યારે કહ્યું કેઃ “મિચ્છામિ દુક્કડમ” આ પ્રમાણે ચાર પાંચ વખત કર્યું. તે દેખીને કુંભારને મનમાં દુઃખ ઉત્પન્ન થયું.
પછી તે એક મોટે કાંકરે હાથમાં લઈને, તે નાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org