________________
'
'Pર છે.'
એક આચાર્યની કથા
૧૭
ગુપ્ત કહેવા લાયક વાક્ય હોય તે ઉચ્ચ સ્વરે કદિ બોલવું નહિ.
“કિ ઉપાશ્રયમાં એક ગુણવાન આચાર્ય મહારાજ પરિવાર સહિત રહેતા હતા. તે લેકેને ઉપદેશ આપતા હતા, અને શુદ્ધ આહાર વાપરતા હતા. એક વખતે તેઓ ઉચ્ચ સ્વરે શિષ્યોને અભ્યાસ કરાવતા હતા તે વખતે યોનિપ્રાભૂત ગ્રંથનું રહસ્ય સમજાવતાં તેમણે કહ્યું કે “હે શિળે! અમુક અમુક ઔષધિઓ ભેગી કરીને તેનું મિશ્રણ કરવાથી પાણીની ચેનિમ જનમનાર મોટા પ્રમાણવાળા ઘણુ નવીન માછલાંઓ ઉત્પન્ન થાય છે.”
આ રહસ્ય બહુ ઉંચા સ્વરે સમજાવતાં ઉપાશ્રયની પછવાડેની ભીંત પાસે થઈને ચાલ્યા જતા એક માછીમારે સાંભળ્યું, અને બુદ્ધિના બળથી તેણે તે બરાબર યાદ રહી ગયું. તે ઔષધે તેણે એકઠા કર્યા, અને પાણીથી ભરેલા સરોવરમાં તે મિશ્રણ નાખ્યું, એટલે તેમાં ઘણા મોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org