________________
૪
કથામંજરી
લાગ્યા. જ્યારે આગ સર્વત્ર ફેલાણી ત્યારે બધા આમતેમ
નાસવા લાગ્યા.
પરંતુ તેમાં એક મામેા-ભાણેજ હતા, તેઓ બંને જણા ત્યાંથી ખસ્યા નહિ. તેઓ રહ્યા હતા તે મકાન પડવા માંડયુ, તે પણ પડીશ નહિ, પડીશ નહિ' તેમ ખેલ્યા, પણ ત્યાંથી ઊભા થયા નહિ. એટલે તે બંને જણાને રાજાના માણસોએ બચાવી લીધા. ગુપ્તચરાની પાસેથી તે વાત રાજાએ જાણી કે: “માત્ર આ બે જણા ખરા આળસુ છે અને દયાને પાત્ર છે.” રાજાએ તે બંને જણાને જીવ્યા ત્યાં સુધી યા લાવીને પાળ્યા, અને બીજા બધાને કાઢી મૂક્યા.
આળસ તે મનુષ્યના ખરેખરો શત્રુ છે. આળસથી શરીરની શક્તિના પણ નાશ થાય છે. આળસુ માણસનું જીવન નકામું જ છે. માટે આળસ છેડીને ઉદ્યમ કરવા જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org