________________
૪
-
-
-
-
-
5
.
--
3
ખરા આળસુની કથા
૧૬ જેઓ પુષ્કળ આળસુ હોય છે, તેઓ શરીરની પણ દરકાર કરતા નથી.”
કક ગામમાં રાજા બહુ દયાળુ હતો. તેણે ઢંઢેરે. પીટાવ્યું કે જે રાંક આળસુ હશે તે સર્વને અમારા તરફથી ખાવાનું તથા પહેરવાનું પૂરું પાડવામાં આવશે.” તે સાંભળીને સર્વ લોકે “હું આળસું છું, હું પણ આળસું છું.” તેમ કહેતા એકઠા થઈ ગયા. રાજા તે બધાને ભેજન આપતો, વસ્ત્ર આપતો અને મકાનમાં રાખતે હતો. તેમ કરતાં કરેડે આળસુ લોકે ભેગા થઈ ગયા. તે બધાને નકામું ખવરાવવું પડતું હતું, તેથી રાજા અને પ્રધાન વગેરે કંટાળી ગયા.
“જે ખરા આળસુ હોય તેનું જ આપણે પિષણ કરવું, બીજાને કાઢી મૂકવા” તેવી બુદ્ધિથી તે જ્યાં રહેતા હતા તે મકાનને આગ લગાડી. તેથી તે મકાને મળવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org