________________
કથામંજરી
રાજાએ કહ્યું કે: “તમે શા માટે જવાની ઇચ્છા કરે છે?”
૪૪
ચંદ્રશાલે કહ્યું કે: “મહારાજ! મેગરાના પુષ્પ જેવા ઉજ્વલ, હાસ્ય દર્શાવનાર આ તમારા ચાર દાંતની આટલા વખત સુધી અમારે આશા હતી; હમણાં અમારા પૂર્વ દુષ્કર્મના દોષથી જેની દયા ઉડી ગઈ છે તેવા વિધિએ અમારી તે આશાનેા પણ નાશ કર્યાં છે. હવે અમે અહીં રહીને શું કરીએ? હવે અમને ખીલકુલ આશા રહી નથી.” આ પ્રમાણેનાં વચના સાંભળીને રાજા ઝંખવાણા પડી ગયા. પછી તેઓને તેમની નાકરીનેા સારી રીતે બદલા આપ્યા.
બુદ્ધિશાળી માણસ અવસરના લાભ ખરાખર લઈ લે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org