________________
જs.
એક ધૂર્તની કથા
૧૦ બુદ્ધિવાન પુરુષે ધૂર્ત માણસને જરા પણ વિશ્વાસ કરવો નહિ.
વપુરમાં કુંતપાલ નામને રાજા હતા. તે વાંકા સ્વભાવવાળો હતો. તેની સેવા કરવા એક ગાયન કરનાર દેશાંતરથી દેવપુરમાં આવ્યું. રાત્રે શ્રુતિ, મૂર્ણન, તાન, ગ્રામ વગેરેથી સુંદર ગાયને તેણે ગાયા.
રાજાએ કહ્યું કે “જાતિવાન ઘોડે તને બક્ષિશ આપીશ” તે સાંભળી તુષ્ટમાન થઈને તે ગયે. પછી તે હમેશાં ઘેડો માંગતો હતો, પણ તેને તે મળતું નહોતે.
તેથી ક્રોધ કરીને તેણે કહ્યું કે “મહારાજ! ઘોડો કેમ આપતા નથી.”
રાજાએ કહ્યું કે “તું ક્યા કારણને લીધે ઘડો માગે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org