________________
વ્યંતરને છેતરનાર વિદ્ધની કથા
૨૭
વ્યંતરે હસીને કહ્યું કેઃ “તેં મને ખરેખરા છેતર્યા છે.' પછી શેઠને નમી ખમાવીને તે વ્યંતર સ્વસ્થાને ગયા.
બુદ્ધિના ઉપયાગ કરવાથી ધારેલ કાર્ય સિદ્ધ થઇ શકે છે, અને પેાતાને કાઇપણ જાતનું લેખમ ખેડવું પડતું નથી. બુદ્ધિવાનને કાંઈપણ મુશ્કેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org