________________
મૂર્ખ શિષ્યની કથા
૭૨.
રપુર નામના નગરમાં એક જટાધારી તાપસ રહેતા હતો. તે ઘરડે થઈ ગયા હતા, અને કાને બહેરે હતે. તેને વિધિ વિધાન કરાવવાવાળે એક શિષ્ય હતો. એક દિવસ ગુરુએ શિષ્યને કહ્યું કેઃ “હે વત્સ! હું બહેર થઈ ગયે છું, તેથી કાંઈ સાંભળી શકાતું નથી, માટે વૈદ્ય પાસે જઈને કાંઈક દવા લઈ આવ.”
મધ્યાન્હ સમયે શિખ્ય કેઈક વૈદ્યના ઘર પાસે પહોંચ્યા. વૈદ્યના ઘરની બહાર જઈને ઊભે રહ્યો. તે વખતે વૈદ્ય પણ નગરમાં ફરીને ઘેર આવ્યું હતું. સવારે બહાર ફરવા જતી વખતે તે પિતાના મોટા પુત્રને નાના પુત્રને ભણાવવાની ભલામણ કરીને ગયે હતે.
વૈદ્ય બહારથી આવીને મેટા છોકરાને પૂછ્યું કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org