________________
કુલપુત્રની કથા
૨૪૫
માર્યાં. સત્ય હકીકત સાંભળીને તેઓએ તેને છેડી દીધા, અને શિખવ્યું કેઃ “ઘણા લેાકા સાથે રહેલા દેખાય ત્યારે હમેશાં આ પ્રમાણે થા’ તેમ ખેલવું.”
આગળ જતાં એક મડદું લઈને જતાં માણસે તેને મળ્યા. તેને જોઈને તે મૂર્ખ બેલ્યા કે: હમેશાં આ પ્રમાણે થાઓ.” તે સાંભળી ભેગા થએલા લેાકેાએ ઘા ઉપર ખારની જેવું ખેલનારા તેને માર્યાં. પછી સત્ય હકીકત કહેવાથી તેને છેડી મૂકી શિખવ્યું કેઃ “કાઈ દિવસ આમ થાએ નહિ.” તેમ ખેલવું.
આગળ જતાં લગ્ન નિમિત્તે જતાં માણસાને દેખીને કોઇ દિવસ આમ થાએ નહિ' તે પ્રમાણે ખેલતા સાંભળીને, તે માણસેાએ લેાટની કણેકની માફક તેને સારી રીતે માર્યાં. આ પ્રમાણે પેાતાના પરાક્રમ બતાવતા તે મૂર્ખ કુળપુત્ર અનુક્રમે નગરમાં પેઠો અને રજપુતને ઘેર પહેાંચ્યા. તેણે તેને પેાતાની પાસે રાખ્યા.
તેણે તેને કહ્યું કેઃ “ઢાલ વગાડીને લાવ” ત્યારે લાખંડના સળીયાવડે ઢોલ વગાડતાં ઢાલ ભાંગી નાખ્યું. “પશુ ખાંધ” તેમ કહ્યું, ત્યારે દારડાં વડે પશુને વીંટવા જ માંડ્યુ. એક દિવસ દાસીએ માથે છાણુની ટાપલી લીધી, અને આ મૂર્ખને ખેતરનું ખળું લીંપવા માટે પાણીને ઘડો સાથે લઈને મેાકલ્યા. જતાં જતાં તેણે પૂછ્યું કે: “મારે શું કરવું,” રજપુતે કહ્યું કેઃ “જે આ દાસી કરે તે તારે કરવું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org