________________
ડોસીની કથા
૨૪૧ ચોથી પાસે “ત્રણસે રૂપિયા માગ્યા. તેણે કહ્યું કેઃ તીડથી ખેતરની રક્ષા કરવાનું કહે છે. થોડી વાર પછી ડોસી મરણ પામી, અને સાથે કોઈ પણ પુણ્ય લીધા વિના પલકમાં ગઈ.
જીવતાં સુધી કંજુસાઈથી ધર્મમાર્ગ દ્રવ્યનો વ્યય ન કર, અને મરણ વખતે ધર્મ કરવાને વિચાર કરવો તે મૂર્ખાઈ છે. માટે હાથે તે સાથે એ કહેવત વિચારીને, સર્વદા પરોપકાર કરવામાં તત્પર રહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org