________________
એક બ્રાહ્મણની કથા
૧૫ પછી ઘણે માટે વ્યાપાર કરવાથી મારી પાસે એક હજાર દ્રમ થશે, કેમે કમે વધતાં એક લાખ દ્રમ થશે. પછી હું એક બ્રાહ્મણ કન્યાની સાથે લગ્ન કરીશ. જ્યાં સુધી તેને પુત્રાદિ સંતતિ થશે નહિ, ત્યાં સુધી તે મારી સેવા કરશે. જ્યારે પુત્રો થશે ત્યારે, જે કઈ વખત મારી અવહેલણ કરશે, તો તે સમયે આવી રીતે લાત મારી તેને શિક્ષા કરીશ.” આમ કહીને લાત મારવા જતાં પેલું ભિક્ષા માત્ર કે જે માટીનું હતું, અને તેના પગ પાસે પડ્યું હતું, તે ઉડી ગયું અને ભાંગી ગયું. લેટ બધે ઢળાઈ ગયે અને તેના બધા મનોરથોને એક જ સાથે નાશ થઈ ગયે.
માણસે ઘણી વખત મોટા મોટા મનોરથ કરીને મન રૂપી ઘોડાને આમતેમ દોડાવે છે; અને પછી નિષ્ફળતા મળતાં મનમાં દુ:ખ ઉત્પન્ન થાય છે. માટે ડાહ્યા માણસે પોતાના ગજા જેટલાં જ મનોરથ સેવવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org