________________
એક તાપસની કથા
વિવેકી પુરુષે જેટલી આજ્ઞાના અમલ થઈ શકે તેટલી જ કરવી.’
નેદનિકા નામના ગામમાં ધન, ધાન્ય વગેરેથી સમૃદ્ધ એક વિષરાશી નામના જટાધારી રહેતો હતો. તેને ઘણા બુદ્ધિ રહિત શિષ્યેા હતા. તેથી ભણતી વખતે ‘કુંતી'ના બદલે ‘કુત્તી’, લક્ષ્મણને બદલે ‘લાખણ', હનુમાનને બદલે ‘હગુઆ’, પરશુરામને બદલે ‘સરફરા’, ધુંધુમારને અદલે ‘ઢુંઢણમાર', 'યુધિષ્ઠિરને બદલે ‘જલિ', વગેરે ખેાટા
ઉચ્ચાર કરતા હતા.
એક વખતે ચામાસાની રાત્રીએ તે ગુરુ શિષ્યાની સાથે બેઠા હતા. ભાદરવા માસ સુધી વૃષ્ટિના અભાવ હાવાથી ખેતર અને અનાજ સુકાઇ જતા હતા, તેવા વખતે તે ગુરુના એક યજમાને ખેતપૂર્વક તેને કહ્યું કેઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org