________________
ગૃહભંજકની કથા
૨૩૭
શેઠના ઘેર આવ્યે. શેઠાણીએ કહ્યું કેઃ “અરે! તમે કાણુ છે?”” તેણે કહ્યું કેઃ “હું મેટો જ્યેાતિષી છું. ત્રણે કાળનું સ્વરૂપ જાણનારા, અને મુર્ત્ત વગેરે જોનારા છું.”
શેઠાણીએ કહ્યું કેઃ “જો એમ છે તે, તમે જોષ જોઈ ને કહા કે મારે સંતાને કેમ જીવતાં નથી.”
તે લુચ્ચા ખેલ્યેા કે: “તારા પતિ રાક્ષસ છે, દુર્ધર મંત્રશક્તિવડે તે તારા બાળકોને ખાઈ જાય છે.”
તેણીએ પૂછ્યું કે: “તે બાબતની ખાત્રી શું.??”
તે દુષ્ટ આક્લ્યા કે: “તેનું શરીર ખારૂં છે, તેને ચાટીને તું ખાત્રી કરજે.” આ પ્રમાણે એકાંતમાં તેની સાથે વાત કરીને પછી તે લુચ્ચા દુકાને ગયા.
શેઠે તેને માનપૂર્વક ખેલાવ્યે અને પૂછ્યું કેઃ “અરે ચેોતિષી! તમે કાંઇ જાણે છે ?”
તેણે કહ્યું કેઃ “હું સર્વ જાણું છું.”
શેઠે તેને પૂછ્યું કેઃ “મારા સત્તાના જનમીને તરત જ મરી કેમ જાય છે?”
તેણે ઉત્તર આવ્યે કે: “તમારી પત્ની ડાકણ છે, તે જનમે કે તરત જ છે!કરાંઓને ખાઈ જાય છે.” શેઠે પૂછ્યું કે: “તેણી સાબીતી શું??’
તેણે કહ્યું કે: “આજે તમે ઘેર જશે ત્યારે, તે તમારૂં અંગ ચાટશે.”
શેઠે જોષીને રજા આપી. શેઠ ઘેર જઇને ખપેા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org