________________
એક વેશ્યાની કથા
૨૨૯ સાંભળીને વેશ્યાને બધા પરિવાર એકઠો થઈ ગયો. અક ખેદ પામીને બેલી કેઃ “અરે! હવે ક્યાં જવું? શું આપીને છૂટવું? કોને શરણે જવું.” પછી ગુપ્ત રીતે તેઓએ તે બંનેને કહ્યું કે “તમારે દુનિયાને તમે ગાંડા છે તેવી રીતે બતાવવું અને સાંજના વખતે બધું ધન લઈને ચાલ્યા જવું, ફરીથી આ તરફ આવવું નહિ.” તે પ્રમાણે નકકી કર્યું.
પછી બધું દ્રવ્ય લઈને મદિરાથી ઉત્પન્ન થએલા પુત્રને તેણીને સોંપી દઈને, મકરંદને સાથે લઈ તે શેડ અને કુટ્ટિની દ્રવ્ય સહિત પિતાના ગામ આવ્યા. પછી પુત્રને બધે ઘરને ભાર સોંપી દઈને, અનેક પ્રકારની શિખામણે આપીને, હીરક શેઠે સંસારને ત્યાગ કરીને દીક્ષા લીધી.
વેશ્યાના પ્રપંચથી સર્વ જાણતા હોય છે, તેથી તેની ફસામણમાં કોઈએ આવવું જોઈએ નહિતેમાં જ શોભા છે.
n
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org