________________
૨૨૪
કથામંજરી હોંશીયાર એવી તે મદિરા સુખેથી ગુપ્ત રીતે ઘરમાં રહેવા લાગી.
મકરંદ તે તે ગણિકાની આ સ્થિતિ જોઈને, તે સર્વ વાતને સત્ય માનતો “અરે! હું બહુ પાપી, નિષ્ફર, જડ બુદ્ધિવાળો છું.” તે પ્રમાણે પિતાની જાતને નિંદતો પિતાના ઘેર પાછા આવ્યા. મહાજન લેકે પણ જુદી જુદી વિચિત્ર વાત કરતા સ્વસ્થાને ગયા.
અહીં મકરંદ ખાતે રહેતા, સ્નાન પણ કરે નહેતો, સૂતો નહોતે, બેલ નહોતે, વિલેપન પણ કરાવતે નહતે. માત્ર તેણીના મરણના દુઃખથી દુખિત થઈને મૃત્યુ પામેલાની માફક કાંઈ પણ કાર્ય કર્યા વગર બેસી રહેતું હતું. આંતરે આંતરે મદિરાને ઘેર જતો હતે. તેને ઘેર મદિરાના સંબંધીઓ તે મકરંદના દેખતાં સંતાપ વગેરે કરતા હતા, દાનાદિ આપતા હતા. તેને પરિજનવર્ગ વિલાપ કરતા હતા, અને હૃદયમાં હણાએલી હોય તેવી રીતે તેની અક્કા બહુ શોક વડે ગાઢ સ્વરે રૂદન કરતી હતી.
આ પ્રમાણે કેટલા દિવસ ગયા, એટલે તેને વિરહ સહન કરવાને અસમર્થ એવો તે મકરંદ અકાને કહેવા લાગે કેઃ “હું મદિરાનો વિરહ સહન કરવાને અસમર્થ છું; તેથી હું પણ ચિતામાં બળી મરીને મારા જીવનને અંત લાવીશ.”
અક્કાએ તે હકીકત સાંભળીને પૂછ્યું કેઃ “શા માટે બળી મરીશ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org