________________
:
૧
E
TW
.
,
!
I
જ
-
એક વેશ્યાની કથા
૬૫
“સ્ત્રીએ કપટી અને વાચાળ હોય છે, તેથી તેને વિશ્વાસ કરે ઉચિત નથી.”
કુમપુરમાં હીરક નામને એક શેઠ હતો. તેને - મકરંદ નામને બુદ્ધિશાળી પુત્ર હતું. તે બુદ્ધિશાળી હોવા છતાં વેશ્યાને ઘેર કપટવિદ્યા શીખવા માટે રહ્યો. વેશ્યાનાં સર્વ ચરિત્ર શીખ્યા પછી કુટ્ટિનીએ મકરંદને શેઠને પાછે સે . મકરંદને કપટવિદ્યા શીખવવા માટે કુટ્ટિનીએ શેઠ પાસેથી એક લાખ દ્રવ્ય લીધું, પરંતુ શેઠની સાથે એવી શરત કરી કેઃ “મારી પાસે શીખેલે તમારે આ પુત્ર જે દેશાંતરમાં જઈને કેઈ માયાવી વેશ્યાથી ઠગાય તે માટે તે નાણાં પાછા આપવાં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org