________________
જટાધારીની કથા
૨૧૯
શરૂઆતનું આ વાક્ય હતું, પણ જટાધારી તે પેાતાના માટે જ હોવાની શંકા રાખતા હતા, તે ફરીથી પણ તે જ વાક્ય ખેલ્યા, એટલે તે તપસ્વી ક્રોધે ભરાયે। અને તેમને મેલાવીને કહ્યું કેઃ “અરે છો! શું કહી દેશે મેં જટાધારીએ છીપાને ઘેર ભાજન કર્યું, કર્યું, કર્યું, તેમાં શું કાઇની ચારી તો નથી કરીને?’ આવાં તેનાં વચના સાંભળીને ગવૈયાઓ ચાલ્યા ગયા, પરંતુ છીપાને ઘેર ભાજન કર્યાની વાત બધે ફેલાઇ ગઈ, તેથી તેની ખૂબ માન હાનિ થઈ.
સ્થિતિ જોઇને
આસપાસના સંયોગ,અને બેાલનાર માન પામે છે. માટે પોતાના અવગુણુ જ્યાં ત્યાં પ્રગટ કરવા નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org