________________
૨૧૮
કથામંજરી નગરમાં મઠાધિપતિએ તેને પદવી આપવાથી ભાગ્યોગે તે મઠાધિપતિ થયો. તે મઠાધિપતિને ખેતી વગેરે ગરાસની મેટી આવક હતી, અને તેને પરિવાર પણ બહુ મોટો હતે.
એક વખતે રાજ્ય દરબારમાં ફરનારા કેઈ ગવૈયાઓ અને નાચ કરવાવાળાએ પિતાની કળા બતાવીને, ધનની ઈચ્છાથી તેની પાસે આવ્યા. આજુબાજુના માણસોએ પ્રાર્થના કરવાથી તે મઠાધિપતિ પણ તે જોવા બેઠે. તે કળાકારોએ બહુ વખત સુધી અનેક પ્રકારની રાગ રાગણીથી બહુ વખત સુધી ગાયું, તે પણ જટાધારીએ કાંઈ પણ આપ્યું નહિ,
પછી તે લુચા ગવૈયાઓએ વિચાર્યું કે “આની પાસે કોઈ ગ્રામ્ય છંદ ગાઈએ તે તે રાજી થશે.” આવે વિચાર કરીને તેઓએ સલેકાદિ બલવા માંડ્યા. તેમાં તેઓ શરૂઆતમાં બોલ્યા કેઃ “કહઉ જિ ભરડઈ જે જે કિઉં.” અર્થા–જટાધારીએ જે જે કર્યું છે તે કહી દેખાડીએ છીએ.” આ સાંભળીને જટાધારી વિચારવા લાગે કેઃ છીપાના ઘેર જે મેં ભેજન કર્યું હતું, તે બનાવ આ ગાયકે જાણી ગયા લાગે છે, કદાચ તે વાત તેઓ પ્રગટ કરશે.” આ પ્રમાણે વિચાર કરીને કેટલાક રેશમી વસ્ત્ર, અને સોનાને હાર વગેરે તેને બક્ષીસમાં આવ્યા.
તેઓને આ પ્રમાણે ધન મળવાથી તેઓ ફરીથી આવીને પણ તે જ પ્રમાણે શરૂઆત કરી. રૂદ્રના ચરિત્રની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org