________________
એક વણિકની કથા છૂટી જશે એવી શંકાથી શેઠે કેટવાળને કહ્યું કે “અમારો એવો આચાર છે કે પહેલાં તળીને પછી ઉપર ગાંઠ બાંધીએ.”
કેટવાળે તેને ભાવ જાણી લીધો. તેથી દેરડાને ગાંઠ ફરીથી મજબુત બંધાવી, એટલે તે ચેર તરત જ મૃત્યુ પામે.
બુદ્ધિનો ઉપયોગ બુદ્ધિવાન માણસ ગમે તે પ્રકારે કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org