________________
કથામંજરી થશે ત્યારે મુત્સલસિંહ એવું નામ પાડીશું, અને તે અનુક્રમે મેટો થશે ત્યારે “મુલ્કલસિંહ! મુકલસિંહ! અહીં આવી તેમ કહી આપણે તેને બેલાવીશું.”
આ પ્રમાણે તેઓ તાણને બેલવા લાગ્યા. તેથી પરિચિત શબ્દ સાંભળીને કેટવાળ તેના ઘર પાસે આવ્યો. શેઠે તેને બેલા, શેઠે પાનને દાબડે કાઢો, અને કોટવાળને કહ્યું કેઃ “દી બરાબર નથી, તેથી દરેકના નામ લઈને અથવા પૂછીને પાનનું બીડું આપે.”
જે ઓરડામાં તેઓ બેઠા હતા, તે જ ઓરડામાં તે વખતે પેલે ચાર પણ ચોરી કરવા આવેલું હતું, અને સિપાઈઓ ભેગે તે પણ ભળી ગયો હતો. અનુકમે તેનું નામ પૂછીને પાન દેવાનો વખત આવ્યો, ત્યારે તે નામ કહીને પાનનું બીડું ગ્રહણ કરવાને શક્તિમાન થયે નહિ.
શેઠે કેટવાળને પૂછ્યું કેઃ “કેટવાળ સાહેબ! આ તમારે માણસ છે?”
કેટવાળે કહ્યું કેઃ ના”
શેઠે ખાતર પાડ્યું હતું તે સ્થળ દેખાડીને કહ્યું કેઃ “આ માણસ તો આ રસ્તે આ જણાય છે.”
તે જોતાં ખાતર પડેલું દેખવાથી તરત જ સિપાઈઓએ તેને પકડીને બાંધી લીધું. સવાર થઈ એટલે ચોરને કેદખાનામાં લઈ ગયા. પછી તેને દેહાંત દંડની સજા થઈ તેને ફાંસીએ લટકાવવા માટે એક વડના ઝાડ નીચે લઈ ગયા. તેના ગળામાં દેરડું નાખવામાં આવ્યું, પણ તે દેરડાની ગાંઠ ગળાથી વધારે છેટી અને તિરછી હતી, તેથી કદાચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org