________________
એક વણિકની કથા
જે વસ્તુ શક્તિથી સાધ્ય થતી નથી, તે ડાહ્યા માણસ બુદ્ધિથી સાધે છે.”
દ્વિવપુરમાં વીરંગ નામે એક શેઠ રહેતું હતું, તેને માયા નામની પત્ની હતી. એક વખત સોયથી પણ ન ભેદાય તેવા ગાઢ અંધકારવાળી રાત્રીએ તે દંપતી સૂતા હતા. તે વખતે એક ચેર પાછલી ભીંતથી તેના ઘરમાં ખાતર પાડવાની તૈયારી કરતો હતો. શેઠ તથા તેમની પત્નીએ તે જાણ્યું, પરંતુ બીકને લીધે બૂમ પાડી શક્યા નહિ.
તે વખતે મુત્કલસિહ નામને કેટવાળ પાસેના રાજમાર્ગ પર થઈને જતું હતું, તેની ખુંખાર વગેરે ખાવાથી તથા તેના ઘોડાના પગના અવાજથી તથા ઘણા સિપાઈઓ સાથે હતા તેના અવાજથી ખબર પડી. આ કેટવાળા સાથે શેઠને સારો સંબંધ હતે.
એટલે આશ્ચર્ય થયું હોય તેવી રીતે તે દંપતીએ અને અન્ય વાતો કરવા માંડી કેઃ “જ્યારે આપણને પુત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org