________________
૧૦
કથામંજરી
શેઠે કહ્યું કે: “તે મરી ગયે! તે પણ સારા માટે
જ હશે.”
બીજા દિવસે ખડકીના બારણાં તૂટી પડ્યા. શેઠાણીએ તે ફરીથી દુરસ્ત કરાવવાનું કહ્યું, ત્યારે પણ શેઠે તે જ પ્રમાણે જવાબ આપ્યું.
એક વખત કેાઈ દૂર દેશના રાજાના માણસે ગધેડાઓ ઉપર સેાનામહારા ભરીને બીજા ગામ જતા હતા. રાતના વખતે બીજાએની નજર ચૂકાવીને બહુ વજનથી મુંઝાએલ એક ગધેડા તેમાંથી છૂટા પડી ગયે, અને તે શેઠની ખડકી ઉઘાડી હતી તેમાં પેસી ગયા, અને સેાનામહારની એક ગુણ તેના ઉપરથી પડી ગઇ. પાછે તે ગધેડા ખીજા ગધેડાએ ભેગા થઇ ગયા.
શેઠ સવારે ઉઠ્યા, એટલે સોનામહારથી ભરેલી ગુણુ ઘરના આંગણામાં પડેલી દેખીને; તેને શેઠાણીને ઉંઘમાંથી ઉઠાડીને કહ્યું કેઃ “ભાળી સ્ત્રી! જો ખડકી અંધ હાત તેા ગધેડા કેવી રીતે આવત? અને જો કુતરા જીવતા હાત તે તે ગધેડાને પેસવા કેમ દેત? જો વહુ હાજર હાત તે તે બહુ ખેાલકણી હાવાથી બીજાને વાત કહી દેત, તેથી રાજદરબારમાં પૂછપરછ અને વધ બંધનાદિ પણ થાત, માટે મેં કહ્યું હતું કે જે થાય તે સારા માટે તે જ ખરાખર છે. શેઠાણીએ પતિનું વચન પ્રમાણ કર્યું. જ્યારે પુણ્યના ઉદય હેાય ત્યારે જે કરીએ તેમાં લાભ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org