________________
એક શેઠની કથા
“પુષ્યના યોગથી કેટલીક વખત હાનિ પણ લાભના માટે થાય છે.”
(ારાપુરમાં દેવાનંદ નામને શેઠ રહેતો હતો. તેને તારા નામની સુશીલ પત્ની હતી. તેમની એક વહ વિધવા હતી. એક વખતે કંકાસથી ગુસ્સે થઈને વહુ તેના પીયરમાં જતી રહી, અને તરત પાછી ન આવી. શેઠાણીએ શેઠને કહ્યું કેઃ “સ્વામી! ગુસ્સે થએલી વહુ પિયેરથી પાછી આવી નથી, માટે તમે જઈને બોલાવી લાવે.”
શેઠે કહ્યું કે “જે થાય તે સારા માટે આ શબ્દ શેઠ વારંવાર બોલતા હતા. એક વખત તેમને વહાલ કુતરો મરી ગયો. ત્યારે બીજે કુતરે લાવવા શેઠાણીએ કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org