________________
કથામંજરી જે લોકોને બહુ હેરાન કરતો હતો તથા રાજના નોકરો ઉપર જુલમ કરતે હતે; તેને શોધી કાઢીને મંત્રીઓએ શૂળી ઉપર ચઢાવી દીધું. રાજાએ તે વાતની મુદ્દલ ચર્ચા કરી નહિ. - જે સ્થળે આવા મૂર્ખ રાજાઓ રાજ્ય કરતા હોય, તેવા રાજ્યમાં ને રહેવું તે જ ઉત્તમ છે. મૂર્ણ રાજા, મૂર્ખ મંત્રી અને મૂર્ખ ન્યાયાધીશ હોય તો ઘણી વખત અન્યાય થવાનો સંભવ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org