________________
સાસુ વહુની કથા
૩
“પેાતાનું ભલું ઈચ્છતા માણસે કદિ પણુ બીજાના દ્રોહ કરવા નહિ.
ચંદ્રપુર
દ્રપુરમાં વીર નામના એક શેઠ રહેતા હતા. તેની પત્નીનું નામ વીરમતી હતું. તે શેઠના પિતા મરણ પામ્યા હતા, અને તેની વૃદ્ધ માતાનું નામ જયા હતું. પુત્રને તે વૃદ્ધ માતા ઉપર જરા પણ સ્નેહ હતા નહિ. કહ્યું છે કે: “પશુઆને સ્તનપાન કરે ત્યાં સુધી માતાના સંબંધ હાય છે, અધમ પુરુષાને સ્ત્રી ન હોય ત્યાં સુધી માતા સાથે સંબંધ હાય છે; મધ્યમ પુરુષાને ઘરનું કામ માતા કરે ત્યાંસુધી સંબંધ હાય છે, અને ઉત્તમ પુરુષા માતાની સેવા તીર્થની માફ્ક કરે છે.’'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org